GUJARATPRANTIJSABARKANTHATALOD
તલોદ તાલુકા માં આવેલ અહમદપુરા ગામે અદાજીત 75 લાખ નાં નવીન ઓરડાનું ,અને 4 લાખ 31 હજાર ની પ્રોટેક્શન વોલ, નુ ખાત મુહૂર્ત કરવા માં આવ્યું
આજ રોજ તલોદ તાલુકા માં આવેલ અહમદપુરા ગામે અદાજીત 75 લાખ નાં નવીન ઓરડાનું ,અને 4 લાખ 31 હજાર ની પ્રોટેક્શન વોલ , નુ ખાત મુહૂર્ત કરવા માં આવ્યું પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા પ્રમુખશ્રી ના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું તેમાં બાંધકામ સમિતિના ચેરમેન ,સેજલ બેન શ્રી ,પૂર્વ મહિલા અને બાળ વિકાસ ના ચેરમેન શ્રી રેખા બા ઝાલા તેમજ , તાલુકા પંચાયત પ્રમુખશ્રી દશરથસિંહ અને ઉપપ્રમુખશ્રી ,તેમજ લલિત ભાઈ પટેલ ,અને ગામ માંથી આવેલ વડીલો સ્કૂલના આચાર્યશ્રી શિક્ષક ગણ હાજર રહ્યા હતા