મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત ૨૧ પોલીસ કર્મચારીઓની બદલીનો હુકમ કરાયા બાદ સાત પીએસઆઈની પણ આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.
જ્યારે લીવ રિઝર્વમાં રહેલા પીએસઆઈ એમ પી ચાવડા ને ડીવાયએસપી રીડર પીએસઆઇ , પીએસઆઈ સી.એમ.કરકર ને એ ડિવિઝન પીએસઆઇ, એલસીબી પીએસઆઈ કે જે ચૌહાણ ને એલઆઈબી પીએસઆઇ, ટંકારા પીએસઆઇ એચ.આર.હેરભા ને કન્ટ્રોલ રૂમ પીએસઆઈ, લીવ રિઝર્વ માં રહેલા વી.આર.સોનારા ને એમઓબી પીએસઆઈ, એમઓબી પીએસઆઈ જે.સી.ગોહિલને એ ડિવિઝન એટેચ રીડર શાખા પીએસઆઈ અને એમ.જે. ધાંધલ ને ટંકારા પીએસઆઈ તરીકે બદલીનો હુકમ કરવામાં આવ્યો છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.