કલેકટર કચેરીની જનસંપર્ક શાખાના અધિકારી અને સ્ટાફ દ્વારા સફાઇ હાથ ધરાઇ
**************
સમગ્ર રાજયમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાના કાર્યક્રમો હાથ ધરાયા છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં સરકારી કચેરીઓ પણ સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ છે જે અંતર્ગત હિંમતનગર સ્થિત બહુમાળી ભવન કે જ્યાં નાગરીકો-અરજદારોની વધુ અવર-જવર હોય છે તેવી જનસંપર્ક શાખામાં પણ જનસંપર્ક અધિકારી શ્રી બળદેવ બલદાર દ્વારા કચેરીની સફાઇ હાથ ધરી હતી. જેમાં સ્ટાફગણ પણ સ્વચ્છતાના સેવાયજ્ઞમાં જોડાયા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા