06 ઓકટોબર 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર
કાલાવડ તાલુકાના નવાગામમાં ડોક્ટર જગદીશભાઈ કોઠિયા સાહેબના દાદા સ્વ. રવજીભાઈ કોઠિયાની પાવન સ્મૃતિ તેમજ જગદીશભાઈના દિકરાના જન્મદિવસ નિમિત્તે આગામી રવીવારને 8 ઓકટોબર વિના મુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું કરવામાં આવ્યુ..રવિવાર એટલે તારીખ 8 ઓકટોબરે સવારે 9 થી 1 વાગ્યા સુધી શ્રી બાલકૃષ્ણ વિધાલયમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મગજ મરકાના સુપર સ્પેશિયાલિસ્ટ વસોયા સાહેબ, ડો. દુધાગરા સાહેબ, ડો. બરોચિયા સાહેબ, બાળરોગ નિષ્ણાત ડો. પાગડાર સાહેબ,સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર વૈશ્ર્નાણી સાહેબ, કાન નાક ગળાના સર્જક એવા ડો. કોડીનારીયા સાહેબ,ચામડીના રોગના નિષ્ણાત ડો. થાનકી, દાંત રોગના નિષ્ણાત ડો. પાગડાર સહિતના ડોક્ટરો પોતાની સેવા આપશે.. તેમજ જોઈન્ટ રીપ્લેસમેન્ટ( સાંધા બદલવવા) નું ઓપરેશન PMJAY કાર્ડ હેઠળ સાથોસાથ મણકાની તકલીફ માટે મણકા ના ઓપરેશન PMJAY કાર્ડ અંતર્ગત કરી આપવામાં આવશે..
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.