KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ડો.આંબેડકર ની પ્રતિમા પાસે ૭૪ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદ કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૬ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ ડો. આંબેડકર સ્મરણાંજલિ સમિતિ કાલોલ સમિતિ દ્વારા મામલતદાર કચેરી પાસે આવેલ બાબા સાહેબ ની પ્રતિમા એ ૭૪ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ પંચમહાલ જિલ્લામાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રમોદભાઈ નાગર ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ૧૯૫૦ ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણના સ્વરૂપે દેશમાં ભારતના કાયદાઓ અમલમાં આવ્યા તે વિશે વિસદ વાત કરી હતી.આ પ્રસંગે સુનિલભાઈ મકવાણા,રાકેશભાઈ મકવાણા,મયુરભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!