PANCHMAHAL

શહેરા નગરમાં આદિવાસી સમાજ દ્વારા ગુજરાત બંધના નારા સાથે રેલી કાઢવામાં આવી.

રિપોર્ટર નિલેશ દરજી શહેરા

23/07/2023

શહેરા નગરમાં આદિવાસી સમાજ દ્વારા ગુજરાત બંધના એલાન સાથે રેલી કાઢવામાં આવી હતી.જેમાં મણીપુર રાજ્યમાં જે ઘટના બની તે ખૂબ જ ધૃણાસ્પદ છે. કૂકી આદિજાતીની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી સરેઆમ પરેડ કરાવી ફેરવીને એમના પ્રાયવેટ પાર્ટસ સાથે ચેડાં કરીને ગેંગરેપ કરવામાં આવ્યો અને ઘટના આજથી ૮૦ દિવસ પહેલા થયેલી હેવાનિયતને સમસ્ત આદિવાસી સમાજે વખોળતા મહિલાભક્ષીઓને સખતમાં સખત શિક્ષા થાય તે માટે શહેરા આદિવાસી સમાજ દ્વારા ગુજરાત બંધના નારા સાથે

મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સમર્થન આપવા સાથે બેનર અને હાથમાં પ્લે બોર્ડ લઈ વિરોધ કર્યો હતો અને શહેરના વિવિધ બજારોમાં રેલી કાઢવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!