GUJARATKHEDBRAHMA

ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું

ખેડબ્રહ્મા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ

માજી મુખ્યમંત્રી શ્રી સ્વ.અમરસિંહ ચૌધરી ના જન્મ જયંતી નિમિત્તે

માજી મુખ્યમંત્રી શ્રી સ્વ અમરસિંહ ચૌધરી ની જન્મ જયંતી નિમિત્તે 31 જુલાઈને સોમવારના રોજ સ્વામી વિવેકાનંદ હોલ સિવિલ હોસ્પિટલની બાજુમાં જૂની કોર્ટ પાસે ખેડબ્રહ્મા મુકામે રક્તદાન શિબિરનું આયોજન સવારે 9:00 થી 12 કલાક સુધી રાખવામાં આવ્યુ હતું તેમાં વિધાનસભાના ઉપ નેતા શૈલેષભાઈ પરમાર તેમજ રામાભાઈ સોલંકી ઇડર પૂર્વ વિધાનસભા ઉમેદવાર જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુમ્પાવત ના અધ્યક્ષતા ને આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખેડબ્રહ્મા વિસ્તારના યુવાનો દ્વારા આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરી માનવ ધર્મ બજાવી કોઈકના જીવનને નવપલ્લિત કરવાનું પ્રેરણાદાયી કાર્ય થનાર છે આ આદર્શ સંદેશને સમાજમાં વધુમાં વધુ ફેલાઈ જનસેવા કાર્યમાં સહાયરૂપ બનવા તથા રક્તદાન કરનાર યુવાને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર ધારાસભ્યશ્રી દ્વારા એનાયત કરવામાં આવ્યા હતા તેમાં ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ ભમરસિંહ ચંદાવત શહેર પ્રમુખ અમિતભાઈ શર્મા ,પ્રકાશભાઈ ઉપાધ્યાય, પ્રવિણસિંહ સોલંકી, પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ ,વસંતભાઈ પટેલ, હરિભાઈ પરમાર ,નરેશભાઈ પરમાર, ભરતભાઈ પટેલ ,ગોપાલભાઈ રાવલ, રસિકભાઈ પરમાર ,દિલીપભાઈ જૈન, તેમજ ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ રક્તદાન શિબિર ભાગ લીધો હતો અને આરપદાન શિબિરમાં અંદાજે 150 થી 180 બોટલ રક્ત દાન થયું હતુ

અહેવાલ કિરણ ડાભી.ખેડબ્રહ્મા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!