તા.25.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી
રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો
રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લોકશાહીના સંરક્ષણ માટે નાગરિકોની ભૂમિકા અને મતદાનના મહત્વ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોએ મતદાનની પક્રિયામાં અવશ્ય સહભાગી થવાના શપથ લીધા હતા. તેમજ ઉત્તમ કામગીરી કરનારા બીએલઓનું અને નવા મતદારોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મામલતદાર મિશ્રા, આચાર્ય શ્રી જે.જી. ખરાડી,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સંયોજક બાદલ પંચાલ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.