ARAVALLI

અરવલ્લી : શામળાજી શીતકેન્દ્ર ના એન્જીયરીંગ વિભાગમાં ફરજ બજાવતા એસ જી ત્રિવેદી નો નિવૃત્તિ સમારોહ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : શામળાજી શીતકેન્દ્ર ના એન્જીયરીંગ વિભાગમાં ફરજ બજાવતા એસ જી ત્રિવેદી નો નિવૃત્તિ સમારોહ યોજાયો

શામળાજી શીતકેન્દ્ર ના એન્જિનિયરીંગ વિભાગમાં ટેક્નિશિયન તરીકે 1991 થી લગાતાર એકજ જગ્યા એ 32 વર્ષ સુધી નોકરી કરતા શૈલેષભાઇ જી ત્રિવેદી આજે 55 વર્ષ પૂર્ણ થતાં નિવૃત્તિ સમારોહ શીતકેન્દ્ર ના મેદાનમાં શીતકેન્દ્ર ના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ , એમ પી ઓ વિભાગ ના ઇન્ચાર્જ હેમંતભાઈ પટેલ મેહુલભાઈ પટેલ તેમજ શૈલેષભાઇ ત્રિવેદી ની પુત્રીઓ ડોકટર નિધિ ત્રિવેદી અને ડોકટર ધ્રૂવી ત્રિવેદી ની ની ઉપસ્થિતી માં વિદાય સમારોહ માં શામળાજી શીતકેન્દ્ર ના પ્રોડકાશન સ્ટાફ તેમજ એન્જીયરીંગ સ્ટાફ લેબર સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ અને વેટરનરી સ્ટાફ તેમજ એમ પી ઓ સ્ટાફે મોમેન્ટો સાલ અને શ્રીફળ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ને શીતકેન્દ્ર ના સ્ટાફે સફળ બનાવ્યો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!