વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર-જુનેદ પટેલ-ફતેપુરા
આગામી તારીખ નવમી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.જે અનુસંધાને ફતેપુરા તાલુકામાં પણ આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.જે અંતર્ગત આજે તારીખ 8 ઓગસ્ટ 2023 ના રોજ ફતેપુરા પોલીસ દ્વારા ફતેપુરા નગરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.