મોરબીમાં માતૃભુમિ વંદના દ્રસ્ટ દ્રારા વીર માંગડાવાળો અને પદ્માવતીનું નાટક ભજવાશે
મોરબી : ભગતસિંહ, રાજ્યગુરુ અને સુખદેવની શહાદતની યાદમાં મોરબીમાં છેલ્લા 11 વર્ષથી દર 23 માર્ચે માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી 23 માર્ચને ગુરૂવારના રોજ પણ એક શામ અમરજવાનોકે નામ અંતર્ગત વીર માંગળાવાળો અને પદ્માવતી નાટકનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ એસપી રોડ તથા ઘુનડા રોડ વચ્ચે આવેલ સનસીટી ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 વાગ્યાથી શરૂ થશે. અંદાજે 10 હજારથી વધુ લોકો બેસીને આ નાટક જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નાટક પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભણવડના 70 વિદ્યાર્થીઓ અને અન્ય 30 લોકો મળી કુલ 100 જેટલા કલાકારો રજૂ કરવાના છે. નાટકમાં પધારવા સમગ્ર મોરબીવાસીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.