GIR SOMNATHKODINAR
કોડીનારની મિતિયાજ કુમાર તેમજ કન્યા પ્રાથમિક શાળામાં “વુક્ષો વાવો જીવન બચાવો,”વિષય પર સેમિનાર યોજાયો.
તાલુકા કાનુની સેવા સમિતિ,સામાજિક વનીકરણ રેન્જ,ત્રિનેત્ર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનાર ના સયુંકત ઉપક્રમે મિતિયાજ કુમાર તેમજ કન્યા પ્રાથમિક શાળાના બાળકોને સમજવામાં આવ્યું કે વુક્ષોનું જતન ભવિષ્ય ની સુરક્ષા તેમજ વુક્ષની વેદના નામની નાનકડી એક વાર્તા દ્વારા ભૂલકાઓને સમજવામાં આવ્યા તેમજ બાળકોને એક વુક્ષ વાવું જરૂરી છે. ભવિષ્યમાં જીવન નું મૂલ્ય વુક્ષ વિના અનિવાર્ય છે. બાળકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કાયદો અને જરૂરિયાત તેના વિશે માહિગાર કર્યા.લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર તેમજ ફોરેસ્ટ ઓફિસર શ્રી એસ.એ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ
આચાર્યશ્રીઓ તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.