CHUDASURENDRANAGAR

ચુડા તાલુકાના ભૂગુપુર ગામે બિનવારસી મહિલાની લાશ મળી

તા.19/04/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ આવા નવાર બિનવારસી લાશ મળવાનો સિલસિલો વધુ એક જાળી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ અવારનવાર આવી બિનવારથી લાશો મળી આવે છે ત્યારે આજે ફરીવાર એક બીન વારસી લાશ પડી હોવાનું લોકોમાં ચર્ચા ચાલી નથી ત્યારે ચુડા તાલુકાના ભુગુપુર ગામે એક મહિલાની લાશ પડી હોવાનું જોવા મળ્યું હતું ત્યારે કોઈએ ચુડા પોલીસને જાણકારી આપવામાં આવતા ચુડા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી રહી હતી તેવા સમયે આ લાશ સોમનાથ વેરાવળ બાજુની મહિલાની હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે આ લાશને તાત્કાલિક અસરે ચુડા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે ત્યારે ચુડા પોલીસ મથકે તે જાણવા મળતી વિગતો અનુસાર ચુડા તાલુકાના ગામ પાસે અણવાવની જગ્યામાં એક મહિલાની લાશ પડી હોવાનું લોકોને જોવા જાણવા મળતા ચુડા પોલીસ મથકે આ અંગેની જાણકારી આપી હતી ત્યારે ચુડા પોલીસ ભોગુપુર ગામની સીમમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી ત્યારે આ મહિલા સોમનાથ વેરાવળ બાજુની હોવાનું અને પુરોહિત હંસાબેન મગનભાઈ તેનું નામ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ અંગેની જાણકારી પરિવારજનોને આપવામાં આવી છે ત્યારે સોમનાથ વેરાવળ બાજુની મહિલાની લાશ આ બાજુ કઈ રીતે પહોંચી આ મહિલાને આ સીમમાં લાવી અને હત્યા તો નહીં કરાઈ હોય ને હત્યા કરીને આ મહિલાની લાશને આ જિલ્લામાં તો નહીં નાખી ગયા હોય ને તેવા અનેક પ્રકારના હાલમાં સવાલો ચર્ચામાં જાગ્યા છે ત્યારે પોલીસે આ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!