ઝૂલતા પુલ દુર્ઘટનાઃ મોરબી નગરપાલિકા સુપરસીડ પુલ દુર્ઘટનાના 163 દિવસ બાદ રાજ્ય સરકારનો નિર્ણય અધિક કલેક્ટરને બનાવ્યાં વહીવટદાર
પુલ દુર્ઘટનાના 163 વિસ બાદ રાજ્ય સરકારનો નિર્ણય, અધિક કલેક્ટરને બનાવ્યાં વહીવટદાર
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા ૧૩૫ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ દેશના વડાપ્રધાન તાત્કાલિક મોરબી દોડી આવ્યા હતા તો હાઈકોર્ટમાં પણ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું જોકે ઘણો સમય વીત્યા બાદ આજે દુર્ઘટનાના ૧૬૩ માં દિવસે નગરપાલિકા સુપરસીડ કર્યાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે
જોકે આખરે સરકારે કડક કાર્યવાહી કરી છે અને મોરબી નગરપાલિકા સુપરસીડ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નગરપાલિકા સુપરસીડ કરી દેવામાં આવી છે જે અંગેની સત્તાવાર માહિતી મેળવવા પ્રયત્ન ચાલી રહ્યા છે
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર