૧૮ જુન વાત્સલયમ સમાચાર.
નિલેશ સોલંકી ઉપલેટા
રાજકોટ જિલ્લા ના આઈ. સી ડી.એસ.વિભાગ મા
રાજ્ય સરકાર ના પરિપત્ર મુજબ નગરપાલિકા કક્ષાએ કાયમી મુસાફરી ભથ્થું મળવા પાત્ર નથી ફિલ્ડ વર્ક ના કર્મચારીઓ ને મળવા પાત્ર નથી છતા આઇ. સી. ડી. એસ. વિભાગ રાજકોટ જિલ્લા ના ઘટકો મા ખુલ્લેઆમ પરિપત્ર થી ઉપરવટ નાણાંકીય કૌભાંડો કાયમી મુસાફરી ભથ્થા થયેલ હોવાના વિગત વાર અહેવાલ પ્રસિધ્ધ કરવામા આવ્યા હતા પણ જવાબદાર અધિકારી ને પેટ પાણી હલતુ નથી અને પોતાની જવાબદારી સમજી આજ સુધી મા તપાસ હાથ ધરી નથી તેવી વિગતો જાણવા મળી છે એક જાગૃત નાગરિક પાસે એવુ જાણવા મળ્યુ છે જો આગામી સમય રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તપાસ કરીને નિયમો મુજબ કાર્યવાહી નહી કરે તો રાજ્યકક્ષા એ ફરિયાદ રજૂઆત કરવામા આવશે અને દૂધ નુ દૂધ પાણી નુ પાણી કરવામા આવશે.