અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા જીલ્લા સંમેલન ‘છાત્ર હુંકાર ‘યોજવા જઈ રહ્યું છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા જીલ્લા સંમેલન ‘છાત્ર હુંકાર ‘યોજવા જઈ રહ્યું છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થીઓ નું સંગઠન છે.12જાન્યુઆરી એટલે સ્વામીવિવેકાનંદ જન્મજયંતી રાષ્ટ્રીય યુવાદિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ABVP મોરબી દ્વારા તા.24 જાન્યુઆરી 2023 ના રોજ મોટી સંખ્યામાં જીલ્લા સંમેલન ‘છાત્ર હુંકાર’ નું આયોજન કરવામાં આવ્યું છે જે સંસ્કાર બ્લડબેંક ખાતે યૌજાવા જઈ રહ્યું છે જેમાં જીલ્લાભર માંથી વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહેવાના છે અને જેમાં જીલ્લા સંમેલન અંતગર્ત મોરબી જીલ્લાના વિવિઘ શેક્ષણિક તેમજ સામાજિક પ્રશ્નો ધ્યાને લઇને ABVP મોરબી દ્વારા પ્રસ્તાવ પારિત કરવામાં આવશે.સંમેલનના મુખ્ય વક્તા તરીકે લેખક,મોટીવેશનલ સ્પીકર જયભાઈ વસાવડા અને કનુભાઈ કરકર ઉપસ્થિત રહેશે.
સંમેલન બાદ શોભાયાત્રા નીકળશે અને જેમાં એબીવીપીના પ્રદેશ પદાધિકારી સહિત કાર્યકર્તાઓહાજર રહેશે .
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર