વાત્સલ્યમ્ સમાચાર
તા.21.01.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નેગોસેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ 138 માં મહત્વનો ચુકાદો
આરોપી સામે માસ ફાઇનાન્સ કંપની દ્વારા નેગોસેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ ની કલમ138 ની ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં આરોપીના વકીલ એસ. એસ. ભાભોર દ્વારા કેશના મુખ્યમુદ્દાઓ ઉપર દલીલો કરવામાં આવી અને પુરાવાના આધારે સમગ્ર કેસ લડવામાં આવ્યો આખરે નામ. કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી માસ. ફા.કંપનીને ખોટો કેસ દાખલ કરવા માટે રૂપિયા.10,000 વળતર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો