MEHSANAVIJAPUR

વિજાપુર પોલીસ વિભાગ દ્વારા લોક દરબાર નું આયોજન કરાયુ

વિજાપુર પોલીસ વિભાગ દ્વારા લોક દરબાર નું આયોજન કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા શહેર પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો ના ત્રાસ માંથી મુક્તિ અભિયાન અંતર્ગત ગુરુવારના રોજ ટાઉન હોલ ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક નું લોક દરબાર નું અયોજન કરવામાં આવ્યુ છે જેમાં ઘણી વખત વ્યાજખોરી ના ચક્કર માં ફસાયેલા લોકો મુદ્દલ રકમ કરતા પણ વધુ રકમ ચૂકવીને પણ વ્યાજ માંથી મુક્ત થતા નથી ત્યારે વ્યાજખોરી માં ફસાયેલા વ્યક્તિ ને આપઘાત કરવાનો વારો આવતો હોય અને પરિણામ આખા પરિવાર ને ભોગવવો પડે છે વ્યાજખોરો ની ધમકી તેમજ આપેલા ચેકોમાં વધુ રકમો ભરી ને ચેક પરત ના કેસો કરી કેટલાક લોકો ફસાઈ જતા હોય છે જેમાં ઘણા એવા વ્યાજખોરો ધમકી ઓ આપી માનસિક હેરાનગતિ થતી હોય છે ત્યારે પાકુ વ્યાજ લઈ ધંધો કરતા ઈસમો દ્વારા ફસાયેલા વ્યક્તિઓ બહાર લાવવા પોલીસ અધિક્ષક દ્વારા વ્યાજખોરો માંથી મુક્તિ અંતર્ગત અભિયાન ચાલી રહ્યુ છે જે અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા જરૂરિયાત વાળા કઈ રીતે ધંધો કરવા કોની પાસેથી નાણાકીય વ્યવહાર કરી શકે અને ધંધો કરી શકે જે નો માર્ગદર્શન માટે લોક દરબાર નું આયોજન કરાયુ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!