GUJARATJASDALRAJKOT

Rajkot: જસદણ તાલુકાના ગામડાઓ બન્યાં સ્વચ્છ અને નિર્મળ, તંત્ર અને લોકભાગીદારીથી હાથ ધરાઈ સ્વચ્છતા ઝુંબેશ

તા.૧૭/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: “સ્વચ્છતા હી સેવા” અભિયાન જનભાગીદારી સાથે જન આંદોલન બન્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ નગર અને આ તાલુકાના આટકોટ, રણજીત, ગોળીયાધાર, ઝુંડાળા સહિતના ગામડાઓમાં સ્વચ્છતામાં કાર્યક્રમો તંત્ર દ્વારા લોકભાગીદારીથી યોજવામાં આવ્યા હતા.

આ સફાઈ ઝુંબેશમાં ગામનાં રોડ, જાહેર માર્ગો, શાળા કોલેજો, સરકારી કચેરીઓ, નદી કિનારો, અવેડાઓ, પ્રતિમાઓ સહિતની આસપાસની જગ્યાઓની સઘન સફાઈ કરવામાં આવી હતી. તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.આર. પટેલે જણાવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!