MEHSANAVIJAPUR

વિજાપુર 42 ગોળ વણકર સમાજની વાડીમાં સમાજના અગ્રણી ના અવસાન નિમિત્તે પ્રાર્થના સભા યોજાઈ

વિજાપુર 42 ગોળ વણકર સમાજની વાડીમાં સમાજના અગ્રણી ના અવસાન નિમિત્તે પ્રાર્થના સભા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના 42 ગોળ વણકર સમાજ દ્વારા સમાજના અગ્રણી સમાજ સેવક નિવૃત કલેકટર કાનજીભાઈ કે ચૌહાણ ના થયેલ નિધન નિમિત્તે 42 ગોળ સમાજના લોકો દ્વારા શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભા યોજાઇ હતી જેમાં સમાજના આગેવાનો તેમજ વણકર સમાજના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઇ લેઉવા તેમજ ભાનુભાઈ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં નિવૃત કલેકટર કેકે ચૌહાણે સમાજના લોકોને આપેલી સેવાઓ અને સમાજના યુવા વર્ગ ને ઊંચાઈ ઉપર લાવવાની તેઓએ કરેલી સેવાઓ ને યાદ કરવામાં આવી હતી સમાજ ના યુવા વર્ગ માટે આદર્શ વ્યક્તત્વ પુરુ પાડનાર કેકે ચૌહાણ ને તેમજ સાથોસાથ ડો બાબા સાહેબ આંબેડકર ને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી તેમજ પ્રભુ પાસે તેમની આત્મા ની શાંતી માટે પ્રાર્થના સભા યોજાઈ હતી વણકર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!