MORBI:મોરબી રેલ્વે સલાહકાર સમિતિમાં પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ ની નિમણૂક કરાઈ
MORBI:મોરબી રેલ્વે સલાહકાર સમિતિમાં પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ ની નિમણૂક કરાઈ
મોરબીના સામાજિક કાર્યકર અને કોળી સમાજના અગ્રણી પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણી સુરેશભાઈ સિરહોયા ની રેલવે સલાહકાર સમિતિમાં વર્ણી કરવામાં આવી છે નોંધનીય છે કે મોરબીના નજરબાગ ખાતે પ્રજાલક્ષી હકારાત્મક અભિગમ થકી સફળતા પ્રાપ્ત કરી છે જેથી મોરબી ૨ સામા કાંઠા વિસ્તાર નજરબાગ વિસ્તારમાં સ્થાનિક લોકોને રેલવે સુવિધા પ્રાપ્ત થઈ શકે અને લાંબા રૂટની ટ્રેનો સ્ટોપ કરે અને લાંબા રૂટની ટ્રેનો શરૂ કરાવવામાં ભૂતકાળમાં રજૂઆત કરી ચૂક્યા છે જેની રજૂઆતને ધ્યાન રાખી સાપ્તાહિક ટ્રેનો ફાળવવામાં આવી છે જેથી પ્રજા ચિંતક સેવાભાવી સામાજિક કાર્યકર સુરેશભાઈ શિરોહીયા ને રેલવે સલાહકાર સમિતિમાં તાજેતરમાં જ નિમણૂક વરણી પામતા કોળી સમાજ સહિત સર્વે સમાજના અગ્રણીઓ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો નેતાઓ હોદ્દેદારો આવકાર સાથે શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર