હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા ગુરૂપુષ્યામૃત યોગ પર 27 એપ્રિલના 15 ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન
હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA દ્વારા ગુરૂપુષ્યામૃત યોગ પર 27 એપ્રિલના 15 ફ્રી સુવર્ણપ્રાશન કેમ્પસનું આયોજન
મોરબી: સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ ચેરિટેબલ ટ્રસ્ટ અને NIMA મોરબી દ્વારા મોરબીના વિવિધ 15 સ્થળે 27 એપ્રિલના રોજ નિ:શુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પસ યોજાશે.
બાળકો માટે શ્રેષ્ઠ, બુદ્ધિવર્ધક, બળવર્ધક, ભૂખવર્ધક અને સ્વાસ્થ્યવર્ધક એવા સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કેમ્પ (1) સદભાવના હોસ્પિટલ, શાક માર્કેટ નજીક, બોયસ હાઈસ્કૂલ પાસે, મોરબી
(2) ગુરૂકૃપા હોસ્પિટલ, રામજી મંદિર પાસે, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-2
(3) વશિષ્ઠ આયુર્વેદ એન્ડ પંચકર્મ સેન્ટર, રવાપર રોડ, મોરબી
(4) મધુરમ હોસ્પિટલ, પીપળીયા ચાર રસ્તા, મોરબી
(5) સુશ્રુત હોસ્પિટલ, રામ ચોક, મોરબી
(6) લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દવાખાનું, બાયપાસ રોડ, મોરબી
(7) કુમાર પે. સેન્ટર શાળા, જુના દેવળીયા
(8) ભારતી વિદ્યાલય, ઉમા ટાઉનશિપ પાસે, મોરબી
(9) નિરામય ક્લિનિક, જનકપુર, હાઈસ્કૂલ સામે, ઘુંટુ
(10) ઓમ આયુર્વેદા, સંકલ્પ પ્લાઝા, કેનાલ રોડ, મોરબી
(11) રૂદ્ર આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ, પંચાસર રોડ, મોરબી
(12) શાંતિ આયુર્વેદ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, પોટરી તાલુકા શાળા સામે, મોરબી-2
(13) ‘શાંતિ એકેડેમી’ પ્લે હાઉસ, વાઘપરા પાસે, નાલા ઉપર, મોરબી (14) ઉમા હોલ, રવાપર ગામનાં ઝાંપા પાસે.(15) આયુકેર ક્લિનિક, ગણેશ નગર, વાવડી રોડ, મોરબી ખાતે નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન કેમ્પસ યોજાશે.
મોરબી જીલ્લામાં યોજાનાર વિવિધ 15 કેમ્પસનો મહત્તમ લાભ લેવા હિતમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી સાગર રવિચંદ જેસ્વાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર