GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ વિધાનસભા કોગ્રેસ પાર્ટી દ્રારા સ્નેહમિલન સમારોહ યોજાયો.

તા.14/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા સંગઠન સહિત સંતોની હાજરીમાં કામે લાગી જવા આહવાન

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વઢવાણ વિધાનસભા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા આ પ્રસંગે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર, ચોટીલા મૂળીના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, દશાડા પાટડી ના પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, 62, વઢવાણ વિધાનસભાના તરૂણભાઈ ગઢવી તથા સુરેન્દ્રનગર શહેર કાર્યકારી પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા તાલુકા કાર્યકારી પ્રમુખ વિનુભાઈ વ્યાસ, મહિલા પ્રમુખ શોભનાબેન તથા તમામ સેલના પ્રમુખ તથા મોટી સંખ્યામાં પધારેલ હતા સાથે યુવરાજસિંહ પરમાર પ્રવકતા કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડા તથા જયદિપસિંહ પરમાર કાર્યકર્તાઓ તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યકારી પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર દ્વારા કામે લાગી જવા અને આવનાર ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા હાકલ કરી હતી તે કાર્યકરોએ વધાવી તાળીઓના ગડગડાટથી પરમારને વધાવી લીધા હતા આ પ્રસંગે ખાસ આશીર્વાદ આપવા પધારેલ દત્તાત્રેય મંદિરના મહંત શ્રી ભારતી બાપુએ પણ આશીર્વાદ આપેલ હતા કાર્યક્રમના અંતે સ્વરૂચી ભોજનનો લાભ લીધો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!