રાજકોટના વીંછીયામાં અંધશ્રદ્ધાની ચોંકાવનારી ઘટના ઘટી છે. વીંછીયામાં પતિ-પત્નીએ પોતાની જાતની બલિ ચડાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ આ પતિ-પત્ની થોડા દિવસથી ખેતરમાં ધાર્મિક વિધિ કરતા હતા અને પરિવારજનોના કહેવા મુજબ છેલ્લા 3 દિવસથી તાંત્રિક વિધિ કરવામાં આવી રહી હતી. પતિ-પત્નીએ તલવારથી ગળું કાપી આત્મહત્યા કરી છે અને પોતાની જ બલિ ચડાવી છે. આ ઘટનામાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.