તા.08/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ધાંગધ્રા સીટી પોલીસ મથકના પીઆઈ જે એસ ઝાબરે સુચના મુજબ પીએસઆઇ એમ એ સૈયદ તથા પો.કો. પ્રવિણસિંહ ચાવડા, દીપકભાઈ વાઘેલા સહિત સમગ્ર ટીમ દ્વારા અસરકારક કામગીરી કરવા સૂચના મુજબ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો કર્યા બાદ છેલ્લા નવેક નાસ્તા ફરતા આરોપી, મહેન્દ્રભાઈ ત્રિભોવનભાઈ રાઠોડ, જીગો ઉર્ફે ભરતભાઈ લાલજીભાઈ મકવાણા, દિનેશભાઈ તીકુભાઈ પરમાર રહે ત્રણેય દશામાના મંદિર પાસે આંબેડકરનગર ધાંગધ્રા વાળાઓને ધાંગધ્રા મુકામેથી ઝડપી પાડી ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!