GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જિલ્લા ટ્રાન્સજેન્ડર આઇકોનશ્રી રાગિણી પટેલની ઉપસ્થિતિમાં ડી-માર્ટ ખાતે “મતદાન જાગૃતિ” કાર્યક્રમ યોજાયો

તા.૧/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ જિલ્લામાં તા.૭ મે, ૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અનેકવિધ મતદાન જાગૃત્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત એ.આર.ઓ.શ્રી રાજશ્રીબેન વંગવાણીના માર્ગદર્શન તળે ૬૮ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ડી-માર્ટ ખાતે જિલ્લા ટ્રાન્સજેન્ડર આઈકોન શ્રી રાગિણી પટેલે ડી-માર્ટના સ્ટાફ સાથે સંવાદ સાધીને અચુક મતદાન કરવા માટેની અપીલ હતી. જેમાં મતદાન જાગૃતિના વિવિધ બેનરો, પોસ્ટરો અને વોટ ફોર શ્યોર, દસ મિનિટ દેશ માટે, ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ જેવા વિવિધ સૂત્રો દ્વારા દેશના નાગરિકોને લોકશાહીને મજબૂત કરવા મતદાન કરવાની અપીલ કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!