અંબાજી નાં મહેન્દ્ર અગ્રવાલની ગુજરાત પ્રદેશ અગ્રવાલ સંમેલન ના ઉપ મહામંત્રી તરીકે નિમણુંક કરાઈ
22 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
યાત્રાધામ અંબાજી માં રહેતા મહેન્દ્રભાઈ અગ્રવાલ ને સમાજ પ્રતેય ની સેવાઓ ને ધ્યાન માં લઈને અખિલ ભારતીય અગ્રવાલ સામેલનો ની ગુજરાત પ્રદેશ પાંખ ના ઉપ મહામંત્રી તરીકે નિમણુંક અપાતા સમગ્ર અગ્રવાલ સમાજ માં ખુશી ની લાગણી જોવા મળી છે ભૂતકાળ માં પણ મહેન્દ્રભાઈ અગ્રવાલે ગુજરાત રાજ્ય યુવા અગ્રવાલ સંમેલન માં રહી ને સંમેલન ને મજબૂત બનાવવા સબળ કામગીરી કરીને આગળ ધપાવવા મહેન્દ્ર અગ્રવાલ ની મહત્વ ની ભૂમિકા રહી છે તેમને તાત્કાલિક અસર થી આ નિમણુંક લાગુ કરવામાં આવી છે સાથે તેમને ઉત્તર ગુજરાત ના પ્રભારી નિયુક્ત કરવા તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત ના અગ્રવાલ સમાજ ને મજબુત કરવા જેવી કામગીરી સોંપવામાં આવી છે સુસુપ્ત અવસ્થા માં જે પણ સંગઠન હોય તેમને પુનઃ સક્રિય કરવા અને ગુજરાત પ્રદેશ અગ્રવાલ સંમેલન સાથે જોડવા સાથે ની કામગીરી સોંપવામાં આવી છે