BANASKANTHAGUJARATPALANPUR

 અંબાજી નાં મહેન્દ્ર અગ્રવાલની ગુજરાત પ્રદેશ અગ્રવાલ સંમેલન ના ઉપ મહામંત્રી તરીકે નિમણુંક કરાઈ 

22 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

યાત્રાધામ અંબાજી માં રહેતા મહેન્દ્રભાઈ અગ્રવાલ ને સમાજ પ્રતેય ની સેવાઓ ને ધ્યાન માં લઈને અખિલ ભારતીય અગ્રવાલ સામેલનો ની ગુજરાત પ્રદેશ પાંખ ના ઉપ મહામંત્રી તરીકે નિમણુંક અપાતા સમગ્ર અગ્રવાલ સમાજ માં ખુશી ની લાગણી જોવા મળી છે ભૂતકાળ માં પણ મહેન્દ્રભાઈ અગ્રવાલે ગુજરાત રાજ્ય યુવા અગ્રવાલ સંમેલન માં રહી ને સંમેલન ને મજબૂત બનાવવા સબળ કામગીરી કરીને આગળ ધપાવવા મહેન્દ્ર અગ્રવાલ ની મહત્વ ની ભૂમિકા રહી છે તેમને તાત્કાલિક અસર થી આ નિમણુંક લાગુ કરવામાં આવી છે સાથે તેમને ઉત્તર ગુજરાત ના પ્રભારી નિયુક્ત કરવા તેમજ સમગ્ર ઉત્તર ગુજરાત ના અગ્રવાલ સમાજ ને મજબુત કરવા જેવી કામગીરી સોંપવામાં આવી છે સુસુપ્ત અવસ્થા માં જે પણ સંગઠન હોય તેમને પુનઃ સક્રિય કરવા અને ગુજરાત પ્રદેશ અગ્રવાલ સંમેલન સાથે જોડવા સાથે ની કામગીરી સોંપવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!