તા.૨૯.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
સંજેલી શ્રી સરસ્વતી શિશુ મંદિર સંજેલીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં કેશવ એજ્યુકેશન ટ્રસ્ટ સંજેલી સંચાલિત શ્રી સરસ્વતી શીશુ મંદિર સંજેલીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિધાર્થીઓ દ્વારા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રાખડી બાંધી હતી. શાળાના સ્ટાફમાં પણ રાખડીઓ બાંધી હતી. શાળાના પ્રમુખ વિજયસિંહ રાઉલજી સાહેબ દ્વારા રક્ષાબંધન પર્વની મહત્વ વિશે સમજ આપી હતી. ટ્રસ્ટી ડિમ્પલભાઈ દેસાઈએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રક્ષાબંધન પર્વ વિશે માહિતગાર કર્યા હતા અને રક્ષાબંધન પર્વની શુભકામના વ્યક્ત કરી હતી. શ્રી સરસ્વતી શીશુ સંજેલીના આચાર્યા નીતાબેન પ્રજાપતિ દ્વારા તમામ સ્તફગણ અને વિદ્યાર્થીઓને ભાઈ બહેન નાં પવિત્ર તહેવાર રક્ષાંબંધનની શુભકામના વ્યક્ત કરી હતી. શાળાનો તમામ સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.