GUJARATUncategorized

મણિપુર ની ઘટના ને લઈને સાગબારા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યુ.

મણિપુર ની ઘટના ને લઈને સાગબારા કોંગ્રેસ દ્વારા આવેદન આપવામાં આવ્યુ.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 24/07/2023 – સાગબારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મણિપુરમાં આદિવાસી મહિલાઓ સાથે કરવમાં આવેલ અમાનવીય કૃત્યના વિરોધમાં સાગબારા મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ

 

આવેદન માં જણાવામાં આવ્યું છે કે આપણા ભારત દેશના ઈશાન પૂવૅતર રાજ્ય મણીપુર મા નારી જાતિ પર અમાનવીય અત્યાર કરવામાં આવ્યો છે જે માનવજાત ને શમૅશાર કરનારો

છે નારી જે એક શકતિ છે નારી નું અપમાન એ માનવસમાજ નું અપમાન આ અપરાધ મા જે કોઈ પણ અપરાધી હોય એને બંધારણીય જોગવાઈઓ મુજબ સખત મા સખત

સજા કરવામાં આવે એવી અમારી ગુજરાત ની આદિવાસી પટ્ટી માં નમૅદા જીલ્લા ના આગેવાનો વડીલો અને મહિલા યુવાઓની માગણી છે. અને મધ્યપ્રદેશ રાજ્ય પણ માં આદિવાસી સમાજ ના યુવાન પર મૂત્રકાંડ કરવામાં આવ્યો તે પણ ખુબ જ નિદનિય

ઘટના બની આવી જાતિય ભેદભાવ ની ઘટના ઓના અપરાધી ઓને પણ સખત થી સખત સજા થાય એવી અમારી સૌ આદિવાસી સમાજ ના આગેવાનો વડીલો યુવાન નો ની માંગણી છે તેમ આવેદન માં જણાવામાં આવ્યું છે.આવેદન આપતી વખતે તમામ સાગબારા કોંગ્રેસના આગેવાનો હોદેદારોઓ, પાર્ટી પ્રમુખ:- સુરેશભાઈ માજી પ્રમુખ :-ભાંગાભાઈ માજી આરોગ્ય પ્રમુખ:- આનંદભાઈ તાલુકા કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા:- અવિનાશભાઈ

ચૂંટાયેલા તાલુકા પંચાયત ના સભ્યોઓ, સરપંચઓ, તથા તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહીયા..

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!