28 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ગુરુ નાનક દેવની ૫૫૪મી જન્મ જયંતી ધામધૂમથીઉજવણી કરવામાં આવી.શીખ ધર્મ ના ધર્મગુરુ ગુરુનાનક દેવની જન્મજયંતી નિમિત્તે પાલનપુરમાં આવેલા વડલીવાલા પરા વિસ્તારમાં આવેલા ગુરુનાનક દરબારમાં ભવ્ય ઉજવણીકરવામાં આવી જેમાં સવારે પ્રભાત.ફેરી ભજન કીર્તન રાતે લંગર પ્રસાદ નું.આયોજન પાલનપુર સિંધી સમાજઅને શીખ ભાઈઓ ખત્રી સમાજ દ્વારા કરવામાંઆવ્યું તેમ જ બહાદુર ગંજ તીન બત્તીવિસ્તારમાં આવેલ શેઠ મોતીભાઈ ના માંડમાં પણ ગુરુનાનક જયંતિ નિમિત્તે ભજન કીર્તન અને લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભજન કીર્તન અને દર્શનનો લાભ લીધો.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.