MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોનો તરખાટ

ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોનો તરખાટ: રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 


ટંકારાના નસીતપર ગામે આવેલ વીરસોડીયા પરિવારના કુળદેવીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં મંદિરમાં રહેલ ચાંદીના છતર, હાર સહીત ૩૫ હજારની કિમતના દાગીનાની ચોરી કરવામાં આવી હતી સાથે જ દાનપેટી ઉઠાવીને લઇ ગયા હોય જે રોકડ રકમની પણ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે

ચોરી કરવા આવેલ તસ્કરો મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે મંદિરોમાં કેમેરા મુકેલ હોવા છતાં મંદિરો સુરક્ષિત રહ્યા નથી અને આવી ટોળકીઓ છાશવારે મંદિરને નિશાન બનાવી દાગીના અને રોકડની ચોરી કરી જતી હોય જેથી પોલીસ ચોરીના બનાવોમા વાતુ સિવાય કાઈ ન કરતી હોવાનો નો ગ્રામજનોમાં રોષ ભભૂક્યો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!