સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે એસઓજી પોલીસ દ્વારા મોગડ્રીલનુ આયોજન કરાયું.
તા.15/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમા કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે પોલીસની સતર્કતા તપાસવા માટે એક મોગડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના રેલવે સ્ટેશનને બોમ્બ ડિટેક્ટીગ ટીમ અને ડોગસ્ક્વોર્ડ કામે લાગી હતી હાલ રેલ્વે સ્ટેશનઓએ જુદી જુદી અપરાધિક ઘટનાઓ દેશભરમાં બનતી હોય છે જેમાં ઘણી વખત આતંકવાદી બનાવો કે બોમ્બ મુકાયાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે ત્યારે લોકોના જાન માલની સુરક્ષા કરતી પોલીસ ટીમની સતર્કતા તપાસવા માટે મોગડ્રીલનુ આયોજન કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને બોમ્બની તપાસ કરવાની મોગડ્રીલ કરાઈ હતી જેમાં બોમ્બ ડિટેક્ટીગ કીટ તથા ડોગસ્ક્વોર્ડ સાથે એસઓજી ના પીઆઇ સંજયસિંહ જાડેજા એ ડીવીઝન પોલીસ ટીમ જોડાઈ હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.