TANKARA:આવતીકાલે ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજન આમંત્રણ આપવા ટંકારા પધારશે
આવતીકાલે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજન આમંત્રણ આપવા ટંકારા પધારશે
આગામી તા. ૨૧-૦૧-૨૪ ના રોજ રાજકોટ નજીક અમરેલી ખાતે નિર્માણ પામનાર સર્વ સમાજના લાભાર્થે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહનું આમંત્રણ આપવા શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ગુરુવારે ટંકારા ખાતે પધારશે
તા. ૨૮ આવતી કાલે સવારે ૦૮ : ૩૦ કલાકે નરેશભાઈ પટેલ ટંકારા પધારશે શ્રી સરદાર લેઉંઆ પાટીદાર સમાજ રાજકોટ મોરબી હાઈવે ખાતે નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે જેથી મોરબી જીલ્લા તથા ટંકારા તાલુકા શ્રી ખોડલધામ સમિતિ અને શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવાનું આયોજન કરાયું હોય જેથી સમાજના દરેક ભાઈઓ-બહેનોએ પધારવા માટે યાદીમાં જણાવ્યું છે
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર