WANKANER:વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ‘સ્વચ્છતા એ જ સેવા’કાર્યકમ હેઠળ સાફ-સફાઈ કરાઈ

0
77
વાત્સલ્યમ્ સમાચાર

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ‘સ્વચ્છતા એ જ સેવા’કાર્યકમ હેઠળ સાફ-સફાઈ કરાઈ

IMG 20231120 WA0024

સમગ્ર રાજ્યમાં જ્યારે ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લોમાં પણ વિવિધ સ્થળો એ સાફ-સફાઈ કરવામાં આવી રહી છે.

‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાન અન્વયે મોરબીના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે સાફ-સફાઈ કરી ગામને સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું.

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews