MORBI:મોરબીના બરવાળા ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા નરેશભાઇ જીનાભાઇ ખાંભલા ઉવ.૨૨ એ કોઈ કારણોસર બરવાળા ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ઝાડ સાથે દોરડું બાંધી પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા નરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે નરેશભાઈની ડેડબોડી બરવાળા ગામના હીરાભાઈ કરમનભાઇ મોરબી સરકારી હોસ્પિટલે લાવતા ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે યુવકના અકાળે મોત અંગે અ.મોતની નોંધ કરી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર