GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ 10 આંગણવાડી દ્વારા શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિરના ઉત્સવની ઉજવણી ને લઇ વેશભૂષા સાથે પ્રાથના કરાઈ

તારીખ ૨૧/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર ઇન્દિરા નગર સ્થિત તળાવની પાળ પાસેની આંગણવાડી ૧૦ માં ભણતા નાના નાના બાળકો દ્વારા અયોધ્યામાં પ્રભુ શ્રીરામ મંદિરની આવતી કાલે તારીખ ૨૨ જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠા કરવાની હોય તેમની ઉજવણીના ભાગરૂપે આંગણવાડીના બાળકો દ્વારા શ્રીરામ શ્રી લક્ષ્મણ અને માતા સીતાજીની વેશભૂષા સાથે આંગણવાડીમાં આવી જેમાં શ્રીરામજી ના સ્ત્ર એવું રામબાણ સાથે મોટા પ્રમાણમાં આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના નાના બાળકો ઉપસ્થિત રહી આંગણવાડીમાં અયોધ્યા ખાતે શ્રી રામ ની પ્રાણપ્રતિષ્ઠા સફળ બને તે માટે આંગણવાડીમાં પ્રાર્થના કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન હેતલબેન કોન્ટ્રાકટર દ્વારા કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!