GUJARATNAVSARI

ચીખલી,ખેરગામ અને વાંસદા મામલતદાર કચેરીના કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા નાં સપથ ગ્રહણ કર્યા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
લોહ પુરૂષ સ્વ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧ ઓકટોબર ના દિવસે દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે રાજયની તમામ સરકારી કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. જે અનુસંધાને નવસારી જિલ્લાની ચીખલી, ખેરગામ  અને વાંસદા મામલતદાર કચેરીના કર્મચારીઓએ  રાષ્ટ્રીય એકતા ના શપથ ગ્રહણ કરી લોહ પુરુષ સ્વ. સરદાર વલ્લભભાઈ ને શ્રધ્ધા સુમન સમર્પિત કરી રાષ્ટ્રીય એકતા નાં સપથ ગ્રહણ કર્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!