GUJARATMORBI

મોરબી નિવાસી જાગૃતિબેન ઓગાણજાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી નિવાસી જાગૃતિબેન ઓગાણજાનું અવસાન, શનિવારે બેસણું

મોરબી નિવાસી જાગૃતિબેન પુનિતભાઈ ઓગાણજાનું તા. ૨૩-૮-૨૦૨૩ને બુધવાર રોજ દુઃખદ અવસાન થયું હતું.જેમનું બેસણું આવતીકાલે શનિવારના રોજ રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે સદગતનું બેસણું તારીખઃ ૨૬-૮-૨૦૨૩ને શનિવારના રોજ સવારે ૮-૦૦ થી ૧૦-૦૦ વાગ્યે સ્વાગત હોલ, રવાપર ચોકડી ખાતે રાખવમાં આવ્યું છે. જેમાં પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!