GUJARAT

Dediyapada : પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર જી ની સંસ્થાન ભારતયાત્રા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા હીઁ સેવા કાર્યક્ર્મ માં સફાઇ અભિયાન હાથ ધર્યું

પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર જી ની સંસ્થાન ભારતયાત્રા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા હીઁ સેવા કાર્યક્ર્મ માં સફાઇ અભિયાન હાથ ધર્યું

વાત્સલ્ય સમાચાર
જેસીંગ વસાવા

પ્રાપ્ત વિગત મુજબ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર જી ની સંસ્થાન ભારતયાત્રા કેન્દ્ર ડેડીયાપાડા સંચાલિત શ્રી નાલંદા આશ્રમશાળા ચિકદા ના 145 બાળકો અને સ્વ. દુજા દેવી આદિવાસી કુમાર -કન્યા છાત્રાલય ડેડીયાપાડા ના 8 બાળકો તા :-1/10/2023 ના રોજ ” આશ્રમશાળા ચિકદા ખાતે સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત શાળાના સંચાલક ડો કે .મોહન આર્ય અને સહ સંચાલક સાગર કે આર્ય અને ચિકદા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ લતાબેન મહેન્દ્રભાઈ વસાવા તેમજ ચિકદા ગામ ના આગેવાન ગેબુભાઈ વસાવા અને ગ્રામજનો ઉપસ્થિત રહી શાળા ના સ્ટાફ ગણ ,બાળકો ની સાથે રહીને સવારે 10 વાગ્યે થી 1 કલાક નું શ્રમદાન નાં ભાગરૂપે શાળા માં સફાઈ કાર્ય કરવામાં આવ્યું ત્યારબાદ સંરપચ તેમજ સંચાલક દ્વારા બાળકોને ચોકલેટ આપીને મોં મીઠું કરાવવામાં આવ્યું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!