GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કોંગ્રેસ હાઉસ ખાતે અહમદ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયો

તારીખ ૨૫/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ

આજરોજ તારીખ ૨૫-૧૧-૨૦૨૩ને શનિવાર ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે કાલોલ શહેર સહિત તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા સ્વ.અહમદ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ નો કાર્યક્રમ કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન, કાલોલ ખાતે રાખવામાં આવેલ. આજના કાર્યક્રમ માં કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, પ્રદેશ ડેલીગેટ રાજેન્દ્રસિંહ જાદવ, દિલીપસિંહ ચૌહાણ, જીલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ નરવતસિંહ પરમાર, ગજેન્દ્રસિંહ ઠાકોર,શહેર કોંગ્રેસ ના પ્રમુખ અશોકભાઈ ઉપાધ્યાય, કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના ના મહામંત્રી કિરણભાઈ પરમાર, ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ, કાલોલ તાલુકા કોંગ્રેસ ના એસ. સી. સેલના પ્રમુખ રાજુભાઈ પરમાર તેમજ આગેવાનો ચંદ્રસિંહ સોલંકી,લક્ષ્મણસિંહ ચૌહાણ, ખ્રિસ્તી સાહેબ, સૈયદ શખાવતઅલી, અકરમખાન સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામનો તાલુકા કોંગ્રેસ પ્રમુખે આભાર વ્યક્ત કર્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!