તા.૩૦/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજ્ય સરકાર દ્વારા લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સ્થાનિક કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્મ રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ યોજવામાં આવે છે. જેમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરી આપવામાં આવે છે.
રાજકોટ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જેતપુર તાલુકાનાં જુની સાંકળી ગામના રહેવાસી શ્રી પુરૂષોતમભાઇ રામભાઇ રૂપાપરાએ ગામ નમુનાનું ર માં કાયમી હકમમાં જુની શરતમાં નોંઘ થવા બાબતની અરજી કરેલી હતી. જેમનો પ્રશ્ન સપ્ટેમ્બર-૨૦૨૩ના જીલ્લા સ્વાગતમાં લેવામાં આવેલ હતો. જે અન્વયે મામલતદારશ્રી, જેતપુર(ગ્રામ્ય)ના હુકમનું જમન/રાવળા કબ્જા હકક/ રજીન,૩/૨૩ના તા.૧૮-૦૯- ૨૦૨૩થી મકાન કબ્જા હકક આપવા હુકમ કરેલ છે. જે આજરોજ કલેકટર શ્રી પ્રભવ જોશી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે તેમને હુકમ એનાયત કરવામાં આવ્યો હતો.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.