GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER વાંકાનેરમાં યોજનામાં 81 લોકોએ લાભ લીધો: રોજે રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લિયે છે

WAKANER વાંકાનેરમાં યોજનામાં 81 લોકોએ લાભ લીધો: રોજે રોજ 80 થી 100 જેટલા લોકો લાભ લિયે છે


આરીફ દિવાન મોરબી: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અન્નપૂર્ણા યોજના મા વાંકાનેર ખાતે મધ્યમ મજૂર ગરીબ વર્ગના લોકોને આ કારમી મોંઘવારીમાં ફક્ત રૂપિયા પાંચમા બે શાક રોટલી અથાણું ભાત અને ગોળ ભરપેટ ભોજન ફક્ત રૂપિયા પાંચમા સરકાર દ્વારા શરૂ કરેલી યોજના અંતર્ગત આપવામાં આવી રહ્યું છે તેમાં આજરોજ તારીખ 8 12/2023 ના રોજ અન્નપૂર્ણા યોજનાના ડેટા ઓપરેટર જસદેવ વેકરીયા તેમજ રેખાબેન મુકેશભાઈ માલકીયા આપેલ વિગત અનુસાર શ્રમયોગી કાર્ડ જરૂરિયાત મંદ વ્યક્તિઓને અહીં કાઢી આપવામાં આવે છે જેથી વધુમાં વધુ લોકો આ સરકારી યોજના નો અન્નપૂર્ણા યોજના દ્વારા શરૂ કરાયેલ ₹5 માં ભરપેટ ખાવાનું ભોજન મળી રહે તેવા ઉદ્દેશ સાથે સરકારી યોજના નો લાભ જરૂરત મંદ વાંકાનેર પંથકના લોકો લિયે તેમ આયોજકો કાર્યકરો અને સરકારના સરકારી બાબુઓ ના પ્રયાસો રહ્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!