MEHSANAVIJAPUR

વિસનગર એમ.એન.કોલેજ ના યજમાન પદે આયોજીત પર્યાવરણ જાળવણી શિબિર યોજાઈ

વિસનગર એમ.એન.કોલેજ ના યજમાન પદે આયોજીત પર્યાવરણ જાળવણી શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિસનગર એમ એન કોલેજ તેમજ હેમચંદ્રાચાયૅ ઉતર ગુજરાત યુનિવસિઁટી-પાટણ સંયુક્તમાં યુનિવસિઁટી કક્ષાની પયૉવરણ જાળવણી શિબિર ત્રણ દીવસની શિબિર નુ આયોજન તિરૂપતી નેચરલ પાકૅ ઈયાસરા ખાતે રાખવામાં આવ્યુ હતુ જેમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ગુજરાત ના કનવીનર નીલેશભાઈ રાજગોર અને એમ.એન કોલેજ ના પ્રિન્સિપાલ તેમજ જીલ્લાના યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકો યુવતીઓ હાજર રહ્યા હતા આ યોજાયેલા શિબિર માં ત્રણ દીવસ સુધી પયૉવરણ ની જાવણી અને સુરક્ષા માટે આયોજન કરવામાં આવ્યુ હતુ એમા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી દરેક મહેમાનો ને કોલેજ દ્વારા શાલ ઓઢાવીને અને દરેક મહેમાનો ને ઔષધીય રોપા આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના કનવીનર નીલેશભાઈ દ્વારા દરેક વિધાર્થીઓને સપથ લેવડાવવા માં આવ્યો હતો પર્યાવરણ પ્રેમી જીતુભાઈ દ્વારા દરેક ને સંબોધન કરવામાં આવ્યુ હતુ પયૉવરણ ની જાણવણી માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!