RAJKOT

લોકો ની મદદ માટે હમેશા તત્પર રહેતા “રાજા ભાઈ ચાવડા” લોકો મા ૧૦૮ ની ઉપમા મેળવી છે.

૨૯ જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

રાજકોટ જિલ્લા પંચાયતના બેડી ૩ સીટ ચૂંટાયેલ પ્રતિનિધિ ભાજપ નેતા રાજાભાઈ ચાવડા ૧૦૮ નું બિરૂદ મેળવનાર હર હંમેશ લોકોની મદદ માટે તત્પર રહેતા હોય છે. ત્યારે આજે રાજકોટમાં રવીવારની જાહેર રજા હોવા છતાં તાત્કાલિક આયુષ્માન કાર્ડ કઢાવી આપ્યું હતું. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવેલ ધોરાજીના ઇસ્માઇલભાઈ સિપાઈ ઉ. ૭૦ જે ગંભીર બીમારી માટે દાખલ થયેલ હોય આયુષ્માન કાર્ડ માટે રાજાભાઈ ચાવડાનો સંપર્ક કરતા તાત્કાલિક અસરથી કાર્ડ બનાવી આપ્યું હતું જે ખરા અર્થમાં ૧૦૮ નું કાર્ય કર્યું હતું આવા સમાજિક કાર્યકર ને સો સો સલામ છે.

રાજા ભાઈ ચાવડા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દી ઓ માટે સેવા આપવામા માટે દિવસ રાત જોયા વિના સામાજીક સેવા કરે છે નાત જાત જોયા વિના સર્વે જ્ઞાતી ના લોકો માટે ગમે ત્યારે એક ફોન પર હાજર થઈ જાય છે.

રાજા ભાઈ ચાવડા મહિલા અને બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન પ્રતિનિધિ તરીકે કામ કરતા હતા ત્યારે હમેશા અરજદારો ને સાંભળી ને યોગ્ય નિરાકરણ લાવવા મા લોક ચાહના મેળવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!