GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લામાં વિવિધ તાલુકામાં ગામોમાં “અમૃત કળશ યાત્રા” યોજાશે

નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લામાં વિવિધ તાલુકામાં ગામોમાં “અમૃત કળશ યાત્રા” યોજાશે ભારત સરકાર યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકામાં’મેરી મીટી-મેરા દેશ’કાર્યક્રમનાં બીજા ચરણમાં અમૃત કળશ યાત્રા.કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે વિવિધ ગામોમાં ઘરે ઘરે જાગુર્તિ ભાગરૂપે રેલી કાઢી માટી.અને ચોખા કળશ લઈને આગામી દિવસોમાં દિહલી શહેરમાં અમૃતવાટિકા નિર્માણ થનાર માટે મોકલી આપવામાં આવશે આ કાર્યક્રમમાં યુવક/મહિલા મંડળો. યુવાનો. રાષ્ટ્રીય સેવા કર્મીઓ.ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં જોડાવવા માટે જિલ્લા યુવા અધિકારી  વિઠ્ઠલભાઈ સાહેબ અનુરોધ કર્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!