GUJARAT

નસવાડી ના માર્ગ અને મકાન વિભાગ ના કામો વિરોધ ભ્રષ્ટાચાર ની વિરોધ ભુખ હડતાલ.

આશરે ભૂખ હડતાલ પર બેઠા 46 કલાક થઈ ગયા પરંતુ હજુ સુધી કોઈ મેડિકલ ટીમ ને કેમ બોલવામાં આવી નથી.???

નસવાડી ના માર્ગ અને મકાન વિભાગ માં અરજદાર રાહુલ કુમાર ગુપ્તા ભ્રષ્ટાચાર ની વિરોધ તારીખ.૧૬/૨/૨૪ ના રોજ ભુખ હળતાલ પર બેઠા હતા.

મામલતદાર દ્વારા આર એન્ડ બી વિભાગ ને તારીખ.૧૭/૦૨/૨૪ માં રોજ બપોર ના 2 વગિયા સુધી માહિતી આપવામાં આવે એવો આદેશ આપવામાં આવ્યો.

તારીખ.૧૭/૦૨/૨૦૨૩ ના વિભાગ ના કર્મચારી દ્વારા રાત્રિ ના સમય સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી

મળતી માહિતી મુજબ અધિકારી દ્વારા જબરજસ્તી અરજદાર પાસે દસ્તાવેજો પર સહી કરવાની ને ભૂખ હડતાળ પર થી ઉભા કરવાની કોશિશ કરવામાં આવી.

આશરે ભૂખ હડતાળ પર બેઠા 46 કલાક થઈ ગયા છે પરંતુ હજુ સુધી કોઈ મેડિકલ ટીમ ને બોલવામાં આવી નથી. અરજદાર ની હાલ માં મેડિકલ કન્ડીશન સારી નથી.

અરજદાર પાસે દસ્તાવેજો પર જબરજસ્તી સહી કરાવવાની કોશિશ કરતા તેમના દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપવામાં આવી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!