તા.૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: એન.સી.સી. ગૃપ હેડક્વાર્ટર, રાજકોટ તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી મેગા રક્તદાનનું કેમ્પ અમદાવાદના એન.સી.સી. ડિરેક્ટોરેટ એ.ડી.જી. મેજર જનરલ રમેશ ષણ્મુગમની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ રકતદાન શિબિરમાં સેવા આપતા અધિકારીઓ અને સૈનિકો, ૨૬ એન.સી.સી. ઓફિસરો, ૧૫ સિવિલ સ્ટાફ, ૪૦૦ કેડેટ્સ અને ૪૫ અગ્રણી રાજકોટવાસીઓ, ઉદ્યોગ સાહસિકો, ડોકટરો, શિક્ષણવિદો, સાયકલ સવારો, દોડવીરો, ઉદ્યોગપતિઓ સહિતના લોકો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સેવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટના રાજકવીશ્રી માંધાતાસિંહજી જાડેજા ઉપસ્થિત રહી સ્વયંસેવક કેડેટ્સ સાથે વાર્તાલાપ કરી રાષ્ટ્ર પ્રત્યે સમર્પણભાવ બળવત્તર કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ કેમ્પમાં ક્લેકટરશ્રી પ્રભવ જોષી, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ કેમ્પ દરમિયાન ઉપસ્થિત રહયા હતા. અને રકતદાતાઓને પ્રોત્સાહન આપ્યુ હતું.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.