રાણેકપરના સરપંચ અને સભ્યો ની માનવતા
બીપોરજોય વાવાઝોડાના પગલે આદિવાસી મજૂરોના ઝુંપડાઓ ઉડી જતા તેમના મદદ કરવા રાણેકપર ગામના સરપંચ હુસેનભાઇ શેરસિયા અને સભ્યો વ્હારે આવેલા. 70 જેટલા આ લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપ્યો છે.તેમની નાસ્તા તથા જમવાની વ્યવસ્થા રાણેકપર ના શિક્ષકો એ તથા સરપંચ અને સભ્યશ્રીઓએ કરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર