MORBIMORBI CITY / TALUKO

રાણેકપરના સરપંચ અને સભ્યો ની માનવતા

રાણેકપરના સરપંચ અને સભ્યો ની માનવતા


બીપોરજોય વાવાઝોડાના પગલે આદિવાસી મજૂરોના ઝુંપડાઓ ઉડી જતા તેમના મદદ કરવા રાણેકપર ગામના સરપંચ હુસેનભાઇ શેરસિયા અને સભ્યો વ્હારે આવેલા. 70 જેટલા આ લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપ્યો છે.તેમની નાસ્તા તથા જમવાની વ્યવસ્થા રાણેકપર ના શિક્ષકો એ તથા સરપંચ અને સભ્યશ્રીઓએ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!