Wakaner:વાંકાનેર થી જાલીડા શ્રી રામ ધામ ખાતે 1035 કળશ સાથે જલ યાત્રા નો શુભ પ્રારંભ
પૂજાપાઠ પ્રાર્થના લુવાણા મહાજન વાડી ખાતે સવારે કર્યું
વાંકાનેર થી જાલીડા શ્રી રામ ધામ ખાતે 1035 કળશ સાથે જલ યાત્રા નો શુભ પ્રારંભ
પૂજાપાઠ પ્રાર્થના લુવાણા મહાજન વાડી ખાતે સવારે કર્યું
વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા 1035 કળશ યાત્રા વાંકાનેર થી જાલીડા શ્રી રામ ધામ ખાતે અનાજ કઠોળનો નો ત્યાગ પૂર્ણ કરી જીતુભાઈ સોમાણી દ્વારા 108 મહા કુંડી યજ્ઞ સાથે ભૂમિ પૂજન કરવામાં આવશે વાંકાનેર ખાતે શ્રી લોહાણા મહાજન વાડીથી જાલીડા શ્રી રામ ધામ ની જલ યાત્રા નો પ્રારંભ કરવામાં આવેલ છે તેમાં 535 માટીની કળશ સ્ટીલ ના 500 કળશ તેમજ 1100 નારીયલ 1035 ઇંઢોણી સહિત 151 ઝવેરા સાથે સાથે 1260 અયોધ્યા રામ મંદિર ના સિમ્બોલ સાથેની ધજા ઝંડા સાથે જલ યાત્રા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ની અધ્યક્ષતામાં વાંકાનેર થી જાલીડા શ્રી રામ ધામ ખાતે પરંપરા અનુસાર પૂજા અર્ચના પ્રાર્થના વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું હતું તૈયાર બાદ બપોરે બે કલાકે જલ યાત્રા ઈસ્ટીલ અને માટીના 1035 કળશ સાથે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં તમામ રઘુવંશી સમાજ સોરી સંખ્યામાં વાંકાનેર સહિત અન્ય શહેર જિલ્લામાં થઈ આ જલયાત્રા જોડાયા છે સમગ્ર ભારતના રઘુવંશી અગ્રણીઓ હાજરીમાં અતિ ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.