MEHSANAVIJAPUR

વિજાપુર કુકરવાડા ગામે પક્ષીઓના પાણી પીવાના કૂંડા નું વિતરણ કરાયુ

વિજાપુર કુકરવાડા ગામે પક્ષીઓના પાણી પીવાના કૂંડા નું વિતરણ કરાયુ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમી માં આસમાન ઉડતા પક્ષીઓ ને હાલમાં સૂકીભટ બનેલી નદીઓ તેમજ તળાવડા ના કારણે પાણી પીવા માટે પક્ષીઓ ને કોઈ તકલીફ ના પડે તે માટે જીવદયા પ્રેમીઓ પ્રકૃતિ પ્રેમી જેડી ફાઉન્ડેશન દ્વારા માળાઓ અને પાણી પીવા માટે ના 1000 જેટલા કુંડાઓ દિવ્યા ચાનપુરા તેમજ મયુર રામી દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં ઉનાળાની ગરમી તેમજ પલટાયેલા વાતાવરણ ના કારણે પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે લોકોને ઘરના આંગણે તેમજ ખેતરો તેમજ વાડાઓમાં કૂંડા માં પાણી ભરી લગાવવા સાથે અપીલ કરીને વિતરણ કરવામાં આવ્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!